Quotes by Awantika Palewale in Bitesapp read free

Awantika Palewale

Awantika Palewale Matrubharti Verified

@palewaleawantikagmail.com200557
(14.2k)

इस शहर में धुआँ धुआँ सा है
क्या जल रहा, ये गमाँ गमाँ सा है

​हर चेहरा यहाँ उदास क्यों है
हर शख़्स क्यों परेशान सा है
जाने किस बात का है अफ़सोस
या कोई ख़्वाब बे-ज़बाँ सा है

​हर गली में ख़ामोशी का पहरा
सन्नाटा भी अब मेहरबाँ सा है
दूर से आती हैं आवाज़ें मगर
जैसे कोई नग़्मा धँसा धँसा सा है

​अब हवा भी कहाँ वो पहले वाली
साँस लेना भी इक इम्तिहाँ सा है
ज़िंदगी पूछती है, ऐ इंसान!
ये तूने क्या हाल कर दिया है
​रात भर जागते हैं लोग यहाँ

दिन में भी हर आँख में शब-ए-ग़म है
तेरी दुनिया में क्या कमी है ‘खुदा’
फिर क्यों दिल में ये मलाल सा है
इस शहर में धुआँ धुआँ सा है।

Read More

हवा में घुलता हर इक रंग, सब कुछ तुम ही तो हो।
मेरे ख़याल, मेरी उमंग, सब कुछ तुम ही तो हो॥

नज़र जहाँ भी जाए, तेरा ही अक्स दिखता है,
ज़मीन पर है जो या आसमाँ पर, सब कुछ तुम ही तो हो॥

सुकून-ए-दिल हो, या धड़कन की हर सदा,
मेरी सुबह, मेरी शाम-ए-ग़म, सब कुछ तुम ही तो हो॥

जो लब पे आए, वो हर हर्फ़, जो दिल में उतरे, वो,
मेरी ज़ुबाँ, मेरी ख़ामोशी का दम, सब कुछ तुम ही तो हो॥

मुक़द्दर की लकीरों में छुपा हर राज़,
मेरी हयात का हासिल-ओ-रक़म, सब कुछ तुम ही तो हो॥

तुम्हारे बिन भला क्या वजूद है मेरा
मेरा करम, मेरा ईमान, मेरा भरम, सब कुछ तुम ही तो हो॥

Read More

​मिले हैं आज फिर यूँ, दिल में इक अरमाँ जगा है,
इस त्योहार तेरे साथ खुशियों का ये समाँ है।

चराग़ों की है ज़िया, हर सू है रौशनी,
तेरी आँखों में मगर, एक और जहाँ बसा है।

भूल कर सारे गम, आओ जश्न-ए-बहाराँ करें,
जो गुज़रे पल हसीं, वो भी एक दास्ताँ है।

तेरी हर बात पे, हाँ कहने को जी चाहता है,
ये कैसी कशिश है, ये कैसा तेरा बयाँ है।

दुआ है 'अर्श' से मेरी, ये सिलसिला रहे जारी,
ये दोस्ती, ये मुहब्बत, अपना प्यारा मकाँ है।

Read More

મને ખબર છે, પ્રેમ છે તો છે, બસ એ જ વાત રાખું છું,
હૃદયની આરસીમાં સદા તારી જ ઝલક રાખું છું.

નજરની ભાષા સૌને ક્યાં સમજાય છે, માનું છું,
છતાંયે આંખમાં તારા ભરોસાની શપથ રાખું છું.

​ગમે તેવાં ચઢાવ-ઉતાર આવે જિંદગીની રાહમાં,
પ્રેમના દીવાને હું અખંડ, અવિચલિત રાખું છું.

​તને મળવાની ઈચ્છામાં કદાચ રાતો જાય છે વિતી,
સવારની રાહમાં તારા જ સ્મરણની પલક રાખું છું.

દુનિયાની પરવા નથી, શું કહેશે આ જમાનો,
'પ્રેમ છે તો છે', કહીને આ સંબંધને અમરતુલ્ય રાખું છું.

Read More

पता है मुझ को कि अब वो तपाक-ए-दिल नहीं है
हमारे दरमियाँ शायद वो पहले मंज़िल नहीं है

नज़र से नूर-ए-उल्फ़त आज-कल है दूर बैठा
ख़ुशी में भी कोई दिल का शगुफ़्ता महफ़िल नहीं है

वो बातें अब फ़क़त रस्मों की इक दीवार बन गईं हैं
जहाँ एहसास की कोई भी ताज़ा शामिल नहीं है

ये ख़ामोशी जो छाई है ये धोका ही नहीं तो क्या है
लबों पे लफ़्ज़ हैं लेकिन वो सच्चा साहिल नहीं है

गुज़र तो वक़्त जाएगा मगर ये याद रखना 'हमदम'
रिश्ते की नज़ाकत में कोई भी ग़ाफ़िल नहीं है

Read More

આજે બે મહાન વ્યકિતત્વનો જન્મદિવસ છે એ તો તમે જાણતાં જ હશો... મને માહિતી આપવામાં આવી તે રીતે મેં લખ્યું બધાં ખુશ પણ આ લખીને આપતાં મારું મન જરા પણ ન માન્યું સિક્કાની સુંદર બાજું દેખાડવી પડે છે જ્યારે અંદરની કાળાશ દરેક જણ જાણતાં હોવાં છતાં બહાર નથી લાવી શકતાં મહાન બનેલાં વ્યક્તિઓની બીજી બાજુ બતાવી ગુનો બની જાય છે.ગાધીજી વિશે તો આ પહેલા પણ મેં લખ્યું છે જે ઘણાં માનવા તૈયાર નથી....પણ આ ગાંધીજી થકી આપણું ઘર ચાલી જાય છે...

છોડો.... આજે જન્મદિવસ છે તો બે શબ્દો સારાં બોલવાને લખવા પડે....


લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી ભારતીય ઇતિહાસના બે એવા મહાન વ્યક્તિત્વો છે જેઓ એક જ દિવસે એટલે કે ૨જી ઑક્ટોબરે જન્મ્યા હતા, પરંતુ તેમનો સંબંધ માત્ર જન્મતારીખ પૂરતો સીમિત નહોતો, તેમના વિચારો અને મૂલ્યોમાં પણ ઊંડું સામ્ય હતું.



ગાંધીજીએ જે સાદગી, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો, તે શાસ્ત્રીજીના જીવનનો આધારસ્તંભ હતા.

શાસ્ત્રીજીએ આખું જીવન સાદાઈથી જીવ્યું. વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ પોતાના અંગત ખર્ચાઓ માટે લોન લેતા હતા, જે તેમની અજોડ પ્રામાણિકતા દર્શાવે છે

૧૯૨૧માં જ્યારે શાસ્ત્રીજી માત્ર ૧૬ વર્ષના હતા અને દસમા ધોરણની પરીક્ષા આપવાની તૈયારીમાં હતા, ત્યારે તેમણે મહાત્મા ગાંધીના આહવાન પર સરકારી શિક્ષણ છોડી દીધું અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. આ દર્શાવે છે કે તેઓ ગાંધીજીના આદર્શોથી કેટલા પ્રભાવિત હતા.

૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલી દાંડી યાત્રા (નમક સત્યાગ્રહ) માં પણ શાસ્ત્રીજીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અનેક વખત જેલવાસ ભોગવ્યો હતો.

શાસ્ત્રીજી મહાત્મા ગાંધીના રાજકીય ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે એક વખત ગાંધીજીના વિચારોને અનુરૂપ કહ્યું હતું કે: "મહેનત (સખત કાર્ય) પ્રાર્થના કરવા બરાબર છે."


કાશી વિદ્યાપીઠમાંથી 'શાસ્ત્રી'ની ઉપાધિ મેળવ્યા બાદ, તેઓ લાલા લાજપતરાય દ્વારા સ્થાપિત 'સર્વન્ટ્સ ઑફ ધ પીપલ સોસાયટી' માં જોડાયા, જે ગાંધીવાદી રચનાત્મક કાર્યને સમર્પિત સંસ્થા હતી.

બોલો જય જવાન જય કિસાન...
બોલો કરો યા મરો આ સુત્રોએ ઘણાંને મારી નાખ્યાં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read More

आंखों को आदत सी हो गई है,
तुम्हारे दिल को देखने की.
रोज सुबह उठकर,
तुम्हारे बारे में सोचने की.
​जब तुम मेरे सामने होते हो,
तो दुनिया खो जाती है.
तुमसे बात करके,
मेरे मन में खुशी आ जाती है.
​तुम्हारी मुस्कान मुझे जीने का अर्थ देती है।
क्योंकि तुम मेरी आदत बन गए हो.

Read More

તમામ શક્તિઓને મારાં સતસત નમન 🙏 નવરાત્રીની શુભેચ્છાઓ 🙏 અને તેમેની સાથે ચાલનાર તમામ મિત્રોને પણ નવરાત્રીની શુભેચ્છાઓ 🙏

Read More

મારાં નાકની નથણીની શું વાત કરું,!
આખા ઘરના આંગણે એના દીદાર કરું.!
​ઝાંઝરના ઝણકારથી પણ વધુ અવાજ કરે!
ચૂપ રહું તોયે હું સૌના દિલમાં અવાજ કરું.
​ચાંદની રાતે જેમ તારા ચમકે,મુખ મલકે મારું
એમ હું મારા રૂપનો શણગાર તારી આંખે કરું
​સૂરજની લાલીમાં ભળી જાય મારાં અંગેઅંગમાં
સાંજના અંધકારમાં પણ હું ચમકાર કરું.
​નવરાશના પળોમાં એ મારી સાથે, વાતો કરે
હું એને સ્પર્શીને મારો અવતાર ધન્ય કરું

રાધે રાધે 🙏🌹

Read More

ક્યાં ખબર હતી કે ફરી મળશે, આ હૃદયની વાત,
અણધારી મુલાકાતે આવી, મારી એકલી રાત.

આંખો મળી, અને જાણે કોઈ જૂની યાદ તાજી થઈ,
હોઠ પર હાસ્ય આવ્યું, ને આંખોમાં વરસ્યો વરસાદ.

વાત વાતમાં સમય ક્યાં વીતી ગયો, એની ખબર ન રહી,
બધું જાણે પાછું આવ્યું, ને દફન થઈ ગઈકાલની ફરિયાદ.

મને નથી કોઈ શિકાયત, કે નથી કોઈ સવાલ હવે,
બસ, તારો ચહેરો જોઈને, મળી ગઈ મને મારી જાત.

તારા ગયા પછી પણ, એ ખુશ્બુ હજુ રહી ગઈ છે,
કેવી રીતે ભૂલું એ ક્ષણ, એ સુંદર મુલાકાત બની હતી.

Read More