પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

शायरी

१) बहुत खुबसूरत है तेरे
इंतज़ार का आलम,
बेक़रार सी आँखों में इश्क
बेहिसाब लिए बैठें हैं ।।
💕

२) झूठ कहते हैं लोग कि
मोहब्बत सब कुछ कुछ छीन
लेती है,
मैंने तो महोबत्त करके ग़मों
का ख़ज़ाना पा लिया है ।।
💕

३) शायरी उसी के लबों पे
सजती है
जिसकी आँखों में इश्क़ होता है ।।
💕

Read More

ઓળખો તો ઔષધ.:-
કમળો (પીળીયો):-

લીમડાના પાનનો રસ તથા મધ
સવારના નરણે કોઠે પીવાથી
કમળો (પીળીયો) મટે છે.
🙏

સોનેટ

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.
વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.
જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.
ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.
– ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’
❤️

Read More

ઓળખો તો ઔષધ.:-
શરદીનો તાવ:-

તુલસીના પાનનો રસ મધ સાથે
લેવાથી શરદીનો તાવ મટે છે

🙏

ઓળખો તો ઔષધ.:-
શરદીનો તાવ:-

તુલસીના પાનનો રસ મધ સાથે
લેવાથી શરદીનો તાવ મટે છે.
🙏

धन से ना दुनिया से, घर से न द्वार से
साँसों की डोर बंधी है
प्रीतम के प्यार से

दुनिया छूटे, पर ना टूटे
ये कैसा बंधन है

ये जीवन है
इस जीवन का
यही है, यही है, यही है रंग रूप
इस
थोड़े ग़म हैं
थोड़ी खुशियाँ
यही है, यही है, यही है छाँव धूप
ये जीवन है

💕

Read More

“इस तरह हम ‘सुकून’ को महफूज़ कर लेते हैं,

जब भी तन्हा होते हैं तुम्हें महसूस कर लेते हैं...!!!”
💕

शबनम के आँसू फूल पर ये तो वही क़िस्सा हुआ
आँखें मिरी भीगी हुई चेहरा तिरा उतरा हुआ
….. बशीर बद्र
😫

Read More

ઓળખો તો ઔષધ.
મોંમાં ગરમી- ચાંદા:-

તાજીમોળી છાશ પીવાથી
મોંની ગરમી-મોંના ચાંદામટે છે.
🙏

ઓળખો તો ઔષધ.
તોતડાપણું:-

સુકા આંમળાના ચૂર્ણને
ગાયના ઘી સાથે મેળવીને
ચાટવાથી તોતડાપણું મટે છે.
🙏

Read More

“ मारे गये गुलफाम “

“क्या प्यार की महफ़िल में वो ऐ मुक़ाबिल है
वो तिर चले दिल पर हलचल सी हुई दिल में

हलचल सी हुई दिल में चाहत की सजा पाई
अजी हां मारे गए गुलफाम मारे गए गुलफाम”

💕

Read More