ગમે તેવી પરિસ્થિતિ મા ચહેરો હસતો રાખતા શીખવાડે છે, એ માઁ જ છે જે લાગણી અને સહનશક્તિ શીખવવા હૃદય મા ભીનો રૂમાલ રાખે છે.
કુંભાર ના ઘડા ની માફક ટીપી ટીપી ને દુનિયાદારી શીખવાડે છે, પિતા જ્યારે સૂર્ય ની જેમ પ્રેમ વરસાવે છે ત્યારે જ આ જુવાની ને સમજણ ના ફૂલ આવે છે.
-મન નો મોરલિયો