કોઈ ના જીવ માં શિવ રૂપે
કોઈ ના જીવ માં રામ રૂપે
કોઈ ના જીવ માં પયગમ્બર રૂપે
કોઈ ના જીવ માં ઈશુ રૂપે દરેક જીવ માં કોઈ ને
કોઈ રૂપે ભગવાન હોય
મારા જીવ માં મારો
ભગવાન કિશન છે
તે મને ઉદાસ તો કાયમ
જોઈ જ ના શકે
કેમ કે જે જીવ માં જે
રૂપે હોય પણ ભગવાન
ને પણ તે જીવ નું
દુઃખ દર્દ , હસી અનુભવ
તો થતો હશે ને