Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Every morning chant lord shivas 108 names for good fortune

રોજ સવારે કરો શિવજીનાં 108 નામનાં જાપ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

સર્વ સિદ્ધિ ફળ પ્રાપ્ત કરવા માટે સોમવારથી જ ખાસ પૂજન-અર્ચન અને રૂદ્રાભિષેક શરૂ કરવા જોઈએ. ભક્તોએ શિવજીનાં નામસ્મરણથી ભોલે બાબાને પ્રસન્ન કરવાના દરેક શકય પ્રયાસ કરવા. તમે પણ મનમાંગ્યુ વરદાન ઈચ્છો છો તો સોમવારનાં રોજ 10 મિિનટ ભગવાન શિવના ધ્યાન કરતાં તેમના 108 નામોનું સ્મરણ કરો.

શિવજીનાં પવિત્ર નામો:
1- ॐ ભોલેનાથ નમ:
2-ॐ કૈલાશ પતિ નમ:
3-ॐ ભૂતનાથ નમ:
4-ॐ નંદરાજ નમ:
5-ॐ નંદીની સવારી નમ:
6-ॐ જ્યોતિલિંગ નમ:
7-ॐ મહાકાલ નમ:
8-ॐ રૂદ્ર્નાથ નમ:
9-ॐ ભીમશંકર નમ:
10-ॐ નટરાજ નમ:
11-ॐ પ્રલેંયંકાર નમ:
12-ॐ ચંદમોલી નમ:
13-ॐ ડમરૂધારી નમ:
14-ॐ ચંધારીદ્ર નમ:
15-ॐ મલિકાર્જુન નમ:
16-ॐ ભીમેશ્વર નમ:
17-ॐ વિષધારી નમ:
18-ॐ બમ ભોલે નમ:
19-ॐ ઓંકાર સ્વામી નમ:
20- -ॐ ઓંકારેશ્વર નમ:
21-ॐ શંકર ત્રિશૂલધારી નમ:
22-ॐ વિશ્વનાથ નમ:
23-ॐ અનાદિદેવ નમ:
24-ॐ ઉમપતિ નમ:
25-ॐ ગોરાપતિ નમ:
26-ॐ ગણપિતા નમ:
27-ॐ ભોલે બાબા નમ:
28-ॐ શિવજી નમ:
29-ॐ શંભુ નમ:
30-ॐ નીલકંઠ નમ:
31-ॐ મહાકાલેશ્વર लेश्वर નમ:
32-ॐ ત્રિપુરારી નમ:
33-ॐ ત્રિલોકનાથ નમ:
34-ॐ ત્રિનેત્રધારી નમ:
35-ॐ બર્ફાની બાબા નમ:
36-ॐ જગતપિતા નમ:
37-ॐ મૃત્યુંજય નમ:
38-ॐ નાગધારી નમ:
39- ॐ રામેશ્વર નમ:
4-ॐ લંકેશ્વર નમ:
41-ॐ અમરનાથ નમ:
42-ॐ કેદારનાથ નમ:
43-ॐ શ્વરમંગલે નમ:
44-ॐ અર્ધનારીશ્વર નમ:
45-ॐ નાગાર્જુન નમ:
46-ॐ જટાધારી નમ:
47-ॐ નીલેશ્વર નમ:
48-ॐ ગલસર્પમાલા નમ:
49- ॐ દીનાનાથ નમ:
50 -ॐ સોમનાથ નમ:
51-ॐ જોગી નમ:
52-ॐ ભંડારી બાબા નમ:
53-ॐ બમલેહરી નમ:
54-ॐ ગોરીશંકર નમ:
55-ॐ શિવાકાંત નમ:
56-ॐ મહેશ્વરાએ નમ:
57-ॐ મહેશ નમ:
58-ॐ ઓલોકાનાથ નમ:
59-ॐ આદિનાથ નમ:
60 -ॐ દેવદેવેશ્વર નમ:
61-ॐ પ્રાણનાથ નમ:
62-ॐ શિવમ નમ:
63-ॐ મહાદાની નમ:
64-ॐ શિવદાની નમ:
65-ॐ સંકટહારી નમ:
66-ॐ મહેશ્વર નમ:
67-ॐ રૂંડમાલાધારી નમ:
68-ॐ જગપાલનકર્તા નમ:
69-ॐ પશુપતિ નમ:
70 -ॐ સંગ્મેશ્વર નમ:
71-ॐ દક્ષેશ્વર નમ:
72-ॐ ઘેનેશ્વર નમ:
73-ॐ મણિમહેશ નમ:
74-ॐ અનાદી નમ:
75-ॐ અમર નમ:
76-ॐ આશુતોષ મહારાજ નમ:
77-ॐ વિલવકેશ્વર નમ:
78 -ॐ અચલેશ્વર નમ:
79 -ॐ અભયંકર નમ:
80 -ॐ પાતાલેશ્વર નમ:
81-ॐ ધૂધેશ્વર નમ:
82-ॐ સર્પધારી નમ:
83-ॐ ત્રિલોકીનરેશ નમ:
84-ॐ હઠયોગી નમ:
85-ॐ વિશ્વેશ્વર નમ:
86- ॐ નાગાધિરાજ નમ:
88ॐ ઉમાકાંત નમ:
89-ॐ બાબા ચંદ્રેશવર નમ:
90 ॐ ત્રિકાલદર્શી નમ:
91-ॐ ત્રિલોકી સ્વામી નમ:
92-ॐ મહાદેવ નમ:
93-ॐ ગઢશંકર નમ:
94-ॐ મુક્તેશ્વર નમ:
95-ॐ નટેષર નમ:
96-ॐ ગિરજાપતિ નમ:
97- ॐ ભદ્રેશ્વર નમ:
9८-ॐ ત્રિપુનાશક નમ:
99-ॐ નિર્જેશ્વર નમ:
100०० -ॐ કિરાતેશ્વર નમ:
101-ॐ જાગેશ્વર નમ:
102-ॐ અબધૂતપતિ નમ:
103 -ॐ ભીલપતિ નમ:
104-ॐ જિતનાથ નમ:
105-ॐ વૃષેશ્વર નમ:
106-ॐ ભૂતેશ્વર નમ:
107-ॐ બેજૂનાથ નમ:
108-ॐ નાગેશ્વર નમ:

મંત્રોચ્ચારના ફાયદાઓ -

1. નોકરી-ધંધામાં આવતી અડચણો દૂર થાય છે.
2. શારિરીક તકલીફો દૂર થાય છે.
3. ગ્રહદોષ નિવારી શકાય છે.
4. શિવજીને પ્રસન્ન કરીને મન માંગ્યા આશિર્વાદ મેળવી શકાય છે.
5. અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111383313
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now