Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા ઘરના સદસ્યને લાગી છે ખરાબ નજર તો અસરકારક છે આંબલીના આ ટૂચકા

આંબલીનું નામ સાંભળતા જ મોંમા પાણી આવવા લાગે છે. જ્યારે પણ ખાટું ખાવાનું મન કરે છે. તો તમે આંબલી ખાઓ છો. આંબલીમાં ભરપૂર વિટામીન હોય છે. જેનાથી ઘણા ફાયદા થાય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આંબલી ખાવાના ઘણા એવા ઉપાય છે જેની મદદથી તમે જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

જો તમારા ઘરમાં ધનની કમી છે અને સતત ખર્ચા વધી રહ્યા છે. તો તેના માટે તમે આંબલીના ઝાડની નાની ડાળીને કટ કરી લો અને તેને તમારા ઘરન કોઇ એક ખૂણામાં રાખી દો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં છે કે આ ઉપાયથી તમારી આવકમાં વૃદ્ધિ કરી શકો છે. તે સિવાય તમારી યાદશક્તિ કમજોર છે તો તેના માટે તમે આંબલીના તાજા પાનથી બૃહસ્પતિના દિવસે પુસ્તકમાં રાખો.

આમ કરવાથી મગજ તેજ થાય છે. સાથે જ તમારી વાંચવાની રુચિ પણ વધી જશે. જો ઘરમાં કોઇ સદસ્યને ખરાબ લાગી હોય તો તેના માટે તમારે જે વ્યક્તિને નજર લાગી છે તેની ઉપર સાત વખત આ બળેલી ડાળીને ફેરવો અને પાણીમાં રાખી દો. હવે આ પાણીને નજર લાગી હોય તે સદસ્યોને પીવડાવી દો. તેનાથી ખરાબ નજર દૂર થઇ જશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111397579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now