મારી માતાએ શીખવ્યું છે કે આંગણે આવેલી વ્યકિત ભગવાન મોકલે છે.
એટલે એની વાત ધ્યાનથી સાંભળવી અને જો તેના ચહેરા પર ભૂખ દેખાય તો તેને કંઈક ખાવાનું આપવું જોઈએ.
એ સારું કામ છે,આવા સારા કામના પૈસા ન લેવાય.

#સાંભળવુ #happymother ’sday

Gujarati Quotes by #KRUNALQUOTES : 111428880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now