અમેરિકાની સરકારે પોતાના દેશના નાગરિકોને સલાહ આપી છે કે હમણાં કોઇ અમેરિકન નાગરિક ભારતદેશની યાત્રા ના કરે, કારણકે આજકાલ ભારતમાં સૈથી વધુ કોરોના કેસોછે તેમજ હાલ ત્યા ભારત ને પાકિસ્તાન સાથે અણબનાવ ચાલી રહ્યો છે તેથી ગમે ત્યારે તે યુધ્ધમાં પરિણામે! સાથે જમ્મુ કાશ્મીરમાં પણ ઘણી તંગદિલી છે તેની હાલ પુરતુ કોઇ અમેરિકન નાગરિક ભારતમાં યાત્રા ના કરે!