આત્મા તો જાણતો જ હોય છે
સાચું શું છે ......
માથાફૂટ તો મનને ને સમજવાની હોય છે !!!!!!
બહુ આસાનીથી કહી દીધું અમને સ્વાર્થી
તમનેશું ખબર શું છે આ આયખાની અંદર
એક વાર ગડમથલ કરી તો હોત આ હૈયા સાથે
બધું બહાર આવત ઝરણાની જેમ
સ્વાર્થી નથી મૌન છું એ વાતો ના તોફાન થી ,
શબ્દો ના વાગેલા ઘા થી,અને તમે રચેલા પ્રપંચ થી .
#હેત

-Het Vaishnav

Gujarati Thought by Het Vaishnav : 111762750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now