સબંધ એટલો સુંદર હોવો જોઈએ કે સાહેબ તેમાં તમે સુખ દુખ હક્ક થી વ્યક્ત કરી શકો.
ફક્ત અનુભૂતિ જ અલગ-અલગ હોય છે
બાકી સાહેબ પ્રેમ અને નફરત તો એક જ હૃદયમાં થી નીકળે છે.
સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે ને તો સમજી લેવું કે તેની સહનશક્તિનો અંત આવી ગયો છે.
🇮🇳🇮🇳🇮🇳