કોઈને સિંહ લખાવી મુછો વધારી ક્ષત્રિય થાવું, કોઈને ગુરૂ માંથી રાજા, કોઈ ને દાસ દાસીઓ મટી ક્ષત્રિય થવું, કોઈ વૈષ્યોએ ક્ષત્રિય થવું, જેનો જેવો ધર્મ અવતાર ઠીક નથી?
ઈશ્વરે જે અવતાર આપ્યો એમાં ચરી ખાઓ, કેવી આંધળી દોટ મૉં બાપને ગાળ લાગે..જો બીજાના થાઓ મુર્ખો, પોતાની જાત ધર્મનું ગર્વ કરો, વીરતા મૉંના ધાવણમાં અને બાપના ખૂનમાં હોય, નાત જાત ધર્મમાં નહીં..
-Hemant Pandya