➡️આમ તો હું શાંતિદૂત માણસ છું પણ મારા
મગજમાં🧠 વારે ઘડી અલગ અલગ જાતના સવાલો
ખટકતા હોય છે એવો જ એક સવાલ⁉️ આજે પણ
મગજમાં 🧠આવ્યો છે કે
➡️ દુલ્હેરાજા મુવીમાં કાદર ખાનજીએ એક
ગીતમાં 🎼🎤ગાયું હતું કે,
" समज समज के समज को समजो
समज को समजना भी ऐक समज है।
जो समजे ना मेरी समज को 🤔
मेरी समज मे वो ना समज है।"
તો સામે ગોવિંદા જી એ જવાબ🎤 આપ્યો😎
" ना समज ना समज तु मुजको
ना समज ना समज तु मुजको
मेरी समज तो तेरी समज की
समज से बाहर है। 🤔🤔"
આમ પણ Maths કાચું છે અને આમાં સમજ
કેટલી વખત આવે છે એ મારી સમજમાં
નથી સમજાતું.. 🤔🤔😵😵
તમને કોઈને સમજાય તો મને સમજાવો આમાં
સમજ કેટલી વાર આવે છે👍👍
બોલો આવા વિચારો આવે તો ક્યાંથી શાંતિદૂત
માણસ શાંતિથી રહી શકે.. 🙄🙄
😂😵🙄🤔😂