The Glory of Life

(3)
  • 122
  • 0
  • 354

એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો " આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ના પૂજારી ને પણ જોઈ ને હસવું આવતું કે આ નાદાન બાળક આવી પ્રાર્થના કેમ કરતો હશે ? આ બાળક હવે સમજણો થઈ ગયો હતો છતાં તે દરરોજ મંદિર જઈને એ જ પ્રાર્થના કરતો. ઘણા લોકો તેની મસ્તી ઉડાડવા માટે એમ પણ કહેતા કે તારે સ્વર્ગ જોવા માટે પ્રાણ ત્યગવા પડે એમનેમ ના જઈ શકાય , તો તું પ્રાણ ત્યાગી દે , સારા કર્મો હશે તો સ્વર્ગ જોવા મળે.

1

The Glory of Life - 1

જીવનનો મહિમા ખરેખર છે શું ?મસ્તી માં જીવન જીવવું ?સિરિયસ થઈ ને જીવન જીવવું ?નિરંતર કર્મ કરીને જીવન જીવવું , યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં અલગ અલગ મહિમા થઈ જાય જીવનનો ?ચાલો તો જાણીએ જીવનનો મહિમા અમુક વાર્તાઓ થકી.....પ્રકરણ 1 :એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો "આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ...Read More

2

The Glory of Life - 2

પ્રકરણ 2 :જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા તો સમજવો તો અઘરો છે નહીં ???તો ચાલો ફરી એક વખત નવી દ્વારા સમજીએ જીવનનો મહિમા...એક વખત ઉનાળા ની બપોર માં ખૂબ જ કાળ જાળ ગરમી માં એક ગુરુ અને શિષ્ય એમનેમ ટહેલવા માટે નીકળ્યા હતા. ખૂબ જ તડકો અને એમા પણ ઉનાળાની બપોર !!તેઓ ટહેલતા ટહેલતા અવનવી વાતો કરવા લાગ્યાં. વાત ને વાત માં મત- મતાંતર થવા લાગ્યો કે જીવન નો ખરો આખરે મહિમા શું છે ?શિષ્ય નું કહેવું એ હતું કે આપણે જીવન ને અહીંયા પણ મનુષ્ય તરીકે પૃથ્વી લોક પર જીવીએ છીએ અને ફરી જીવન મળવાનું જ છે તો ...Read More

3

The Glory of Life - 3

પ્રકરણ 3 :જીવન નો મહિમા એટલે જીવનને કાર્યો ના સિદ્ધાંત દ્વારા સુખે થી માણી લેવું એટલું જ ???શું સુખ એ જ જીવન નો ધ્યેય હોય શકે ?તો ચાલો આપણે જાણીએ હજુ એક વખત જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા......ચોમાસા ની ઋતુ હતી અને મેઘરાજા જાણે દર્શન આપવાના જ હોઈ એમ આકાશ માં ઘનઘોર વાદળો બસ બંધાતા જ જતા હતા. ધીમો ધીમો પવન લેહરાતો હતો , ખૂબ જ અલૌલિક અને સુદંર કુદરત નું વાતાવરણ સર્જાયું હતું અને આવા ખુશનુમા વાતાવરણ ને માણવા માટે અને કુદરત ના અદ્ભુત દૃશ્યો ને જોવા માટે બે ભાઈઓ રસ્તે નીકળી પડે છે. બન્ને ભાઈઓ કુદરત ના ...Read More