માનેલી માનતા દરેકની સમયે પુરી થાયછે પણ થોડોક સમય જરુર લાગેછે..બસ એક અતુટ વિશ્વાસ ને શ્રધ્ધાની જરુર હોયછે.
એક ભાઇએ કોઇક કામ પૂર્ણ થવા માટેની માતાજીના મંદિરમાં માનતા રાખી હતી કે મારુ આ કામ સફળતા પૂર્વક પાર પડી જાય તો હું મારી મા તને એકાવન ચોખ્ખા ઘીના ડબ્બા તારા ચરણે ચઢાવીશ!
બસ ભાઇનું કામ કોઇપણ તકલીફ વગર પૂર્ણ થયું ને ભાઇએ એકાવન ચોખ્ખા ઘીના ડબ્બા માતાજીના ચરણે ધરી દીધા...
શ્રધ્ધા પ્રબળ હોયછે..જય માવડી. 🙏