આજકાલ માણસ શબ્દો પણ કામચલાઉ વાપરે છે..
કામ પત્યા પછી એ અને એમના શબ્દો ચાલ્યા જાય છે..
પણ એ સમયે તે એ કેમ ભૂલી જાય છે ને સામે વાળો પણ માણસ છે..
એ માણસમાં પણ લાગણીઓ છે કોઈ ના પર વિશ્વાસ મુકવાની હિંમત છે..
તમને કોઈ હક નથી પોતના સ્વાર્થ માટે કોઈ સાથે કામચલાઉ સંબંધ બનવાનો અને એને તોડવાનો..
આવું કરવાથી કદાચ એ સમય તમારો ફાયદો થઈ શકે છે પણ કોઈ નું નુકશાન પણ થાય છે...
#કામચલાઉ
-Urmi chauhan