માનસિકતા કોઈ બીમારી થોડી છે,
એ તો બસ છે વિચારોની માયાજાળ,
ક્યારેક ખુશીના વિચારો મનને ઘેરી વળે છે તો
ક્યારેક દુઃખના વિચારો મનને ઘેરી વળે છે..
ખુશીમાં તો બધા સામેલ થઈ જશે,
પણ દુઃખમાં તો કોઈ સાથ નહીં આપે,
બસ ધીમે ધીમે વિચારો પર કાબુ મેળવીએ અને જીવનની સમસ્યાઓના સમાધાન મેળવીએ..
#માનસિક