Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મથી મૃત્યુ સુધી મળતી, ક્ષણ અને પળ,
આનંદથી જીવન જીવવા, જીવન સાર્થક કરવા માટે હોય છે.
ભુલ સુધારવા કે પાપનું પ્રાયશ્ચિત કરવા વપરાતી પળ કે ક્ષણ
એ આપણી ભુલ, બેદરકારી, અજ્ઞાનતા, કે આપણા મનસ્વી અહંકારી સ્વભાવ ને કારણે વપરાતી હોય છે.
જે આપણને સમગ્ર જીવન દરમ્યાન મળતાં સમયમાંથી એ પળ કે ક્ષણની બાદબાકી થઈ જતી હોય છે.

માટે આપણને મળતી દરેક પળ કે ક્ષણ

જે સમયે જે કરવાનું છે, તે સમયે તે ન કરીએ,
તો નીર-ઉપયોગ

કોઈનું જોઈ/સાંભળીને કરીએ તો
દુર-ઉપયોગ

આપણો સમય પારખી તેનો ઉપયોગ કરીએ તો
સદ્-ઉપયોગ

પરીણામના વિચારથી નિર્ણય ન બદલીએ
જે કરીએ આત્મવિશ્વાસ,મક્કમતા,ધીરજ અને ખંતથી કરીએ
પ્રભુ નિરાશ નહીં થવા દે.

Gujarati Thought by Shailesh Joshi : 111594946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now