એણે મને કહ્યું :- જો આ જનમમાં હું તને નહીં મળી શકું, તો શું થશે ?
મેં એને માત્ર એટલુજ કહ્યું :- કંઈ નહીં થાય.
થોડીવાર તો એને મારા જવાબમાં કંઈ સમજ ના પડી, એટલે મે એને વિસ્તારથી જણાવ્યું કે,
જો તું મને નહીં મળે, તો મારી જિંદગીમાં મારાથી કંઈ જ નહીં થાય, હું કંઈ જ નહીં કરી શકું.
-Shailesh Joshi