ધર્મોના રક્ષકો જ નીકળે
ભક્ષકો એમ પણ બને !

ધર્મના આસ્તિક જ નીકળે
નાસ્તિક એમ પણ બને !

સત્યને વળગે તે નીકળે
અસત્ય એમ પણ બને!

ખોટેખોટું ફેકનાર પણ
સત્ય કહે એમ પણ બને !

વાસ્તવિક પણ નીકળે
અવાસ્તવિક એમ પણ બને!

સુનિલ 'વડદલીયા'

Gujarati Blog by SUNIL VADADLIYA : 111846503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now