સાપ મા ઝેર હોય છે,
પણ એ માણસ જેટલો ઝેરીલો નથી..

કાચિંડો રંગ બદલે છે
પણ માણસ જેટલો નહી..

દેડકો કુદાકુદ કરતો હોય છે
પણ માણસ જેટલી નહી

સિંહ ખુંખાર હોય છે
પણ માણસ જેટલો નહી.

માણસ જ એક એવું સ્વાર્થી, ખુંખાર અને મતલબી પ્રાણી છે કે જેણે પોતાના સ્વાર્થ થી આખી જીવસૃષ્ટિ ને ખતમ કરી નાખી છે.

#priten 'screation

Gujarati Quotes by Priten K Shah : 111877298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now