જિંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યા પછી
એ ધ્યેય સુધી પહોંચવા માટે અથાગ
સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષના અંતે
જો એ ધ્યેય પ્રાપ્ત થઈ પણ જાય, તો
ત્યાં જિંદગી બે ઘડી માટે ખુશી કે સફળ
થયાંનો એક પડાવ જ પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી એ ધ્યયેને સાચવી રાખવામાં
લોઢાના ચણા ચાવવા જેવો સંઘર્ષનો
અનુભવ થાય છે. ધ્યેય પ્રાપ્ત કરવું અને
સાચવી રાખવા સુધી સંઘર્ષ જ રહે છે....
- ભૂપેન પટેલ અજ્ઞાત