મને એવું લાગે છે કે સારા અને સાચા વિચારો વાળા વ્યક્તિ જ ઘણી વખત એખલા પડી જતા હોય છે. પણ એ દરેક વ્યક્તિઓ યાદ રાખે કે એખલા પડી જવું અંત નથી, શરૂઆત છે.આપણે એખલા પડી જઈએ છીએ ત્યારે એ પરમાત્મા આપણી સાથે હોય છે અને એ આપણને મોટા નુકસાનમાંથી બચાવી સદમાર્ગે લઈ જાય છે એની આપણને જાણ પણ નથી થતી.
અંતર ની દ્રષ્ટિએ.
Rinall.