કરમાયેલ મંજરી
માળી ક્રૂર બને અને ગુલશન માંથી જ્યારે એક ગુલ ખરી પડે ત્યારે
મુકુલને પળેપળ મંજરી માટે ડર સતાવે છે....
એટલે કે જ્યારે (માળી) ભગવાનની મરજીથી ઘરના આધારસ્તંભ, પપ્પા રૂપી ફૂલ અચાનક ખરી પડે છે. ત્યારે પાછળ રહી ગયેલા પરિવાર રૂપી મંજરી પર શું વીતશે એનો ડર ઘરના નાના બાળકો રૂપી મુકુલને પળેપળ સતાવે છે.
- Journalist Uv
_