#વસંત
સમય અંતરે આવતા પરિવર્તન કે જેને આપણે ઋતુ કહીએ છે. તેમાં વસંતે ઋતુઓની રાણી ના શબ્દથી ઓળખવામાં આવે છે. વસંતઋતુ એ એવી ઋતુ છે કે દરેક ક્ષેત્ર પરિવર્તન જોવા મળે છે પ્રકૃતિમાં વન્ય જીવો માં સૃષ્ટિમાં અને મનુષ્ય દ્રષ્ટિમાં ચારે તરફ પરિવાર જ પરિવર્તન..
હિંદુ પંચાંગ મુજબ છ ઋતુઓ છે-
"શરદ, હેમંત,શિશિર, ગ્રીષ્મ, વસંત અને વર્ષા"
એક નવી આશા લઈને સૃષ્ટિ પરના તેનું આગમન થાય છે. આકાશ કાળા વાદળોથી ઘેરાઇ જાય છે. વાદળો વીજળીના કડાકા સાથે વરસે છે. ઘણીવાર વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે છે. વરસાદના આગમનની સાથે વૃક્ષો લીલાંછમ અને ધરતી પર સર્વત્ર લીલોતરી છવાઇ જાય છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે.
પ્રકૃતિના રંગની અસર મનુષ્ય તેમજ પ્રાણીઓમાં થતી જોવા મળે છે.મોર તેના રંગીન પીંછાં ફેલાવી નાચવા લાગે છે. ચોમાસામાં આપણને ઘણીવાર આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે.
બાળકોને વરસાદમાં રમવાની બહુ જ મજા પડે છે. તેઓ કાગળની હોડીઓ બનાવી પાણીમાં વહેતી મુકે છે.
ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરે છે. કોઇક વાર ખુબ વરસાદ પડે છે ત્યારે નદી, નાળાં, તળાવ, વગેરે મેં પાણી છલકાઈ જાય છે..
આમ, દરેક વ્યક્તિના જીવનમાં એક અનેરો ક ઉતશા ભરી દેનારી આ ઋતુ છે..