અહીં "એય... પંખીડા ઉડી જા ને..." નામથી નવી એક કાવ્યશ્રેણી રજૂ થઈ રહી છે. જેમાં પ્રભુ અને પંખી વચ્ચે થઈ રહેલા વાર્તાલાપનું વર્ણન કરાયેલ છે.

નીચે આપેલ પ્રથમ પંક્તિમાં ભગવાન પંખીને સમજાવી રહ્યા છે કે આ વનમાં દાવાનળ (જંગલમાં લાગતી આગ) ફાટી નીકળ્યો છે. જેટલું જલ્દી થાય એમ અહીંથી જીવ બચાવીને બીજા વનમાં વસી જા...એય..પંખીડાં ઉડી જા ને....

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111215833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now