આ કવિતાની હવેની પંક્તિમાં પ્રભુ પંખીડાના બહાનાને વખોડી નાખતા કહે છે કે આવડી મોટી દુનિયા બહાર છે અન્નજળની ચિંતા ના કર....ખાલી સ્વજનોના વિરહમાં રો મા, વાત મારી માની જા ને... એય.... પંખીડા ઉડી જા ને....

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111217021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now