શિવપાર્વતીની પૂજા ને અર્ચના
તન મનને મળે શાંત ચિત્ત ની રચના
દૂધબીલીપત્રના પાનથી થાય આરધના.
દુઃખ તકલીફ દૂર કરાવે શિવની સાધના.
ભોલાનાથ ના ભોળા ભાવની છે ભક્તિ.
પૂજા ધ્યાન કરવાથી મળે શક્તિ.
તમારી પુરી થાય દરેક મનોકામના
શિવરાત્રીની હાર્દિક શુભકામના
gayatri Patel