ORIGINAL BLACK HORSE NAL AVELBLE WITH COMPLATE SIDDHA WITH PERFECT MUHRAT , CONTACT ME ;;;;;9825617815 .........
મળી જશે સરકારી નોકરી, આ રીતે રાખો કાળા ઘોડાની નાળ
દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે તેમના ઘરમાં કાળા ઘોડાની નાળ લગાવે છે. કહેવાય છે કે કાળા ઘોડાની નાળ ઘરમાં લગાવવાથી ખૂબ લાભ થાય છે. આજકાલ ઘણા લોકો તેમના ઘરના પ્રવેશદ્વારા, ડ્રોઇંગ રૂમ, ઉંબરા કે દુકાનમાં ઘોડાની નાળ લગાવે છે. કારણકે લોકોનું માનવું છે કે ઘોડાની નાળના કારણે કિસ્મત બદલાઇ જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કાળા ઘોડાની નાળ ઘરમાં લગાવવાથી કાય ફાયદા થાય છે.
– કહેવાય છે ઘરના મુખ્ય દ્વારા પર ઘોડાની નાળ લગાવવાથી ઘર પર કોઇની ખરાબ લાગતી નથી અને ઘરમાં બરકત થાય છે સાથે જ વધારે પ્રમાણમાં ઘરમાં ધન આવે છે.
– કહેવાય છે શનિ દેવને ખુશ કર્યા બાદ તેમના આશીર્વાદ લેવા માટે કાળા ઘોડાની નાળ તમારા ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે.
– એવું માનવામાં આવે છે કે જ્યારે કોઇપણ પ્રકારની દુકાવ પર કાળા ઘોડાની નાળ લગાવવામાં આવે તો તે દુકાનનો વેપાર આપોઆપ વધી જાય છે. તેમજ સારો ધન લાભ થાય છે.
– માન્યતા છે કે ઘણા કાળા ઘોડાની નાળની અસરથી ખરાબ નજર અને કાળુ જાદુ તથા નકારાત્મક ઉર્જાથી આપણા ઘર-પરિવારની રક્ષા થવા લાગે છે.
– એવી પણ માન્યતા છે કે કાળા ઘોડાની નાળને કાળા કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખીને મૂકવાથી ધનમાં વધારો થવા લાગે છે અને ખૂબ પૈસા આવે છે.
– એવું પણ માનવામાં આવે છે જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તે લોકોએ તેમના ઘરમાં કાળા ઘોડાની નાળ લગાવવી લાભદાયી હોય છે.