#align

સંસાર ના સુખ અને દુઃખ ને એકજ રેખામાં અંકિત કરશો તો બની શકે કે વ્યાજ રૂપી વ્યથા ની હારમાળ મળે

પણ બન્ને ને અલગ અલગ ત્રાજવે મુકશો તો જીવનરૂપી સંસાર માં બેલેન્સ જરૂર મળશે..

Gujarati Motivational by Bhavna Jadav : 111365817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now