આજ રોજ ચૈત્રી નવરાત્રી ના આઠમ માં માઁ ભગવતી નો પ્રાગટ્ય દિવસ નિમિતે માતાજી નું આહવાન કરવા માટે હોમ હવન થાય છે,
જેથી કરીને માઁ આપણા દેશ નુ કલ્યાણ કરે,સૌના સ્વાસ્થ્ય ને નિરોગી રાખે,ગયેલું સુખ પાછું આપે,અને સૌને માઁ ભગવતી ખુબ પ્રતિભાશાળી બનાવે એવી માઁ પાસે પ્રાર્થના...
આજ ના દિવસે એપ્રિલ ફુલ માનાવ વાળા ને બસ એટલું કહેવું છે કે મા બાપે જો થોડિ પણ મહેનત કરી હશે તમને સંસ્કાર દેવા માં તો આજ દિવસે એમના સંસ્કારો ને માન આપી ને એપ્રિલ ફુલ જેવા હલકા ડે માનાવા નું બંધ રાખીને દેશ ની હાલત સામે જોઇને માતાજી પ્રાથના કરીએ...
નહિંતર ક્યાંય એવું ના થાય કે એપ્રિલ ફુલ ની હાંસી મજાક એ તમારા લાઇફ ની સૌથી મોટી ભુલ સાબીત થાય...
🔱જય માતાજી🔱જય મોગલ🔱જય સોનલ🔱