કદાચ ભ્રૂણ ચેતના ગ્રહણ કર્યા પછી લાગણીશીલ બની જતું હશે !
એટલે જ તો એબોર્શન વખતે ડરી ને સુરક્ષિત જગ્યાએ ખસવાનો પ્રયાસ કરતું હશે!
જનમતા જ માતાને ઝંખતા એ નવજાત ને જ જોઇ લો તમે!
માણસ જેમ મોટો થતો જાય તેમ આ લાગણીશીલતા ની જગ્યા કદાચ સ્વાર્થ લઇ લેતું હશે !!
#લાગણીશીલ કૃતિકા