Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પ્રભુના વિષ્ણુ ના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિન છે જ છે અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી તેવા ભાર્ગવનો માતા રેણુકા હતા અમુક શાસ્ત્રો ભગવાન વિષ્ણુ અને શિવનો અવતાર હતા તેમના પિતાની આજ્ઞાથી તેમની માતુશ્રીની હત્યા કરી હતી અને પ્રસન્ન થયેલા પિતા પાસેથી વરદાનમા માતા રેણુકાને પુન સજીવન કરવાનુ વરદાન માંગી માતા રેણુકાને સજીવન કરી ભગવાન ભાર્ગવ વનમાં તપ કરવા જતા રહ્યા . ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ પરશુ આપ્યુ જે કાયમ ખભે રાખતા જેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાણા પ્રખર બ્રહ્મતેજ ધરાવનારા ભગવાન પરશુરામે બ્રાહમણ નુ રક્ષણ કરવા એકવીસ વખત પૃથ્વી નક્ષત્રિય કરેલી .તેઓ શ્રી બ્રહ્મ કુમારોને શસ્ત્રો ચલાવાનુ ધ્યાન આપતા પિતામહ ભિષ્મને ગંગા માતાનાં કહેવાથી ધનુ વિધ્યા માં શ્રેષ્ઠ બનાવેલ ભારદ્વાજ મુનનિના પુત્ર દ્રોણાચાર્ય ને સંપુર્ણ ધર્નુવેદ શીખવ્યો જેઓએ કુરુવંશના,૧૦૫ રાજકુમારો ને વિધ્યા શીખવી . પ્રાત સ્મરણિય વેદજ્ઞ,શાસ્ત્રજ્ઞ ભગવાન પરશુરારામ , " ભાર્ગવ " "રામ" ને આદર પુર્વક વંદન બોલો જય પરશુરામ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111410220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now