#માન
સંબંધો માં હોય સ્વમાન તોજ સંબંધ જળવાય છે બાકી સ્વાર્થ માટે તો ઘણા સવાદ રચાય છે ત્યારે ક્યાં સંબધ કે સ્વમાન ક્યાં જોવાય છે...?
સંબંધ સાચવવા ઘણી ભૂલ માફ થાય છે તો એ ફરી ફરી એજ ભૂલ કેમ થાય છે ત્યારે સંબંધ ક્યાં જોવાય છે...?
ના પેલા માન પછી સંબંધ
તો જ સંબંધ સ્વમાનથી જળવાય છે.