આ એ દેવી નું મંદીર છે જયા રા નવધણ બેન જોહલ ની આબરુ બચાવવા દરીયો ખેડવા નીકળેલ અને ત્યારે ચકલી બની દરીયામાં મારગ કરી આપેલ તે આઈ વરુડી માઁ નડેશ્વરી , આ એ ધરા છે જયા ચારે બાજુ ખારુ રણ સમંદર મટી બનેલ..અને વચ્ચે લીલોત્રી અને પાણી પણ મીઠા...આ ચમત્કાર માઁ નડેશ્વરીનો પ્રતાપ છે
Raajhemant