વટ સાવિત્રી વ્રત પૂજા
વટ સાવિત્રીની શુભકામના💐💐💐
વ્રત કોઈ પણ હોય ઉપવાસ કરીએ નો કરીએ પણ આસ્થા અને સાફ દિલથી પૂજા કરી એ એ પ્રભુ સ્વીકાર કરે છે. કોઈ આસ્થા મા વિરુદ્ધ કરવા કરતાં એની પાછળ નું લોજીક સમજવાના પ્રયત્ન કરવા જોઈએ. મજાક તો કોઈ પણ કરી શકે છે પણ એને સકારાત્મક વિચારોથી અર્થ સમજવો જરૂરી છે.