સામાન જ્યારે નવું હોય ત્યારે તે,
ખૂબ જ ઉપયોગી બને છે,અને જેમ જેમ વપરાશ થાય તેમ તેમ ઉપયોગ ઘટે છે, અેવી જ રીતે માણસ શરીર પણ જ્યારે યુવાન હોય તો પોતાના સપના પુરા કરી શકે છે, નહી પછી તેની હાલત વપરાશ થયેલા સામાન જેવી થઈ જાય છે,તેથી માણસે યુવાની માંજ પરિશ્રમ કરવું જોઈએ
jumani bhagvati
#સામાન