#કર્મ
કર્મ..
કોઈને છોડતું નથી જેવું કર્મ કરશો એવું ફળ મળશે,
એવું બધા કહે છે,પણ કોઈ પોતાનું કર્મ કરવાનું છોડતું નથી,અત્યારના હાલના કોરોના ના સમયમાં
બધાને મરવાની બીક લાગે છે,પરંતુ ખોટા કર્મ કરવાની નહીં,જો સારું કર્મ કરે તો સારું ફળ ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ પણ એવું નથી હોતું આ બધું ઈશ્વરને આધીન હોય છે,કોને કેટલું આપવું કેટલું લેવું,બસ તમે તમારું નિષ્ઠા પૂર્વક કર્મ કરો. ..ઈશ્વરની નજર બધા ઉપર છે...
નયના પટેલ..નૈન.