The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
નિવાન અને નાયરા એ છેવટે IVF નો સહારો લીધો હતો... આ છેલ્લો પ્રયત્ન હતો.. તે પણ નિષ્ફળ નીવડયો... હવે?? બન્ને ને બાળકો ખૂબ ગમતા હતા..હતાશ મન નો થાક ઉતારવા #મંદિર ના પગથીયે બેઠા હતાં ત્યાં એટલો સુંદર વિચાર આવ્યો કે આજે બંન્ને અનેક બાળકો ના માતા -પિતા થઈ ગયા.. હવે તેઓ અનાથ આશ્રમ માં સેવા આપે છે.. તેને જ પોતાનું #મંદિર કહે છે અને ત્યાં ના બાળકો ને પોતાના આરાધ્ય દેવી - દેવતા.. #મંદિર
Vah...
ખુબજ સુંદર રજૂઆત .... ઉત્તમ
ખૂબ જ સરસ👍
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser