કર્મ નો સિદ્ધાંત 👏
તમારા અને તમારી પાછલી પેઢી ના જીવન મા કુદરત ની અમૂલ્ય ભેટ સુખ અને શાંતિ જોઈતી હોય તો ત્રણ જગ્યા ના પૈસા સાથે ભૂલ થી પણ અપ્રમાણિકતા અને ખોટા ચેડા ન કરવા,
1 *મંદિર*
2 *ભાગીદારી*
3 *સંયુક્ત પરિવાર*
આ ત્રણ જગ્યા નો લીધેલો એક પણ ખોટો પૈસો પચાવાની તાકાત કુદરત એ કોઈ મનુષ્ય ને આપી નથી અને આપશે પણ નહિ.
*સૌભાગ્ય નો પૈસો સાત પેઢી ભોગવે છે*
*છીનવેલો પૈસો સાત પેઢી ને ભોગવે છે* 🙏🏼

Gujarati Religious by Tushar PateL : 111670604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now