કોણ કહે છે ' માં' ના પા ભાગના ' પાપા '
 માંની મમતા એ માતૃત્વનું ઝરણું છે તો
 પિતાએ પ્રેમરૂપી પિતૃત્વ નો સમુદ્ર છે
 જેના હૃદયરૂપી પેટાળમાં અખુટ અપાર
 આપેલ સંસ્કારોના રત્નો છે...
 અવર્ણનીય લાગણીઓ છે રત્નાકર પાસે,
 નિ:શબ્દ રહી ઘણું સમજાવી જાય છે... સમજવા માટે જોઈએ વિચક્ષણતા...
-Jigna