બાળકો આપણી સલાહ કે સૂચન નું એટલું પાલન કદાચ નથી કરતા... અથવા એમ કહીએ. કે.... એમના સમજ માં કદાચ, ક્યારેક નથી આવતી આપણી વાત....પણ તેઓ આપણા વતૅન થી જ બધું જલ્દી શીખી જાય છે...અને આપણને અનુસરે છે.... હવે એ આપણા પર છે કે... આપણે બાળકોને શું શિખવાડી એ છે....અને કયા સંસ્કાર આપીએ છીએ.... આપણે વડીલો નું સન્માન કરીશું... એમની સેવા કરીશું તો એ આપોઆપ...એ જ બધું આપણી પાસેથી શીખશે..
-Anurag Basu