દીકરાનો જન્મ થાય તો પેંડા અને
દીકરીનો જન્મ થાય તો જલેબી
વહેંચવાના ભેદભાવ બંધ કરો.
કેમ કે સાહેબ
કદાચ એટલે જ તો આપણે જગતગુરૂ માનીએ છીએ એવા શ્રી કૃષ્ણ એ જન્મતાની સાથે જ પંજરીના પ્રસાદ દ્વારા આ ભેદભાવ બંધ કરવા માટે દુનિયાને ઈશારો કર્યો છે.
© - અંકિત કે ત્રિવેદી 'મેઘ'