લોકો કહે છે જીવનસાથી એવો હોવો જોઈએ
જે તમને ખુશ રાખે
પણ મને લાગે છે.
ખુશ રહેવું એ પોતાની જરુરીયાત છે
જીવનસાથી તો એવો હોવો જોઈયે
જેને તમારા સાથ થી સુખ મળે જેની સાથે
દરેક ક્ષણ સુખઃદ લાગે
જયાં કોઈ ભાવાર્થ ની જરુર નથી

Gujarati Blog by naina : 111831350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now