પહેલાં એક કહેવત બિલકુલ સાર્થક હતી કે,
મોરનાં ઈંડાને ચીતરવા ના પડે
કેમકે, એ ઈંડા ઘરનો, અને આસપાસનો માહોલ જોઈને, જાતે તૈયાર થતાં,
જ્યારે હાલમાં, આપણે પોતેજ,
જિંદગીને, એટલી બધી બનાવટી, ભ્રમિત, ને કાલ્પનિક જીવવા લાગ્યાં છીએ, તો પછી.....
સંતાનને વાસ્તવીકતાનો અનુભવ ક્યાંથી મળશે ?
ને ઉપરથી, ( માસૂમ ઈંડા રૂપી ) સંતાનમાં આપણી પાસે સગવડ હોય, કે ના હોય, સંતાન માટે જરૂરી હોય, કે ના હોય, છતાં......
આધુનિકતાનાં, એટલાં બધાં રંગ ભરવાં લાગ્યાં છીએ કે,
આપણે જાતેજ,
એનું ભવિષ્ય, ને ભાવિ પેઢીને " બેરંગ " કરી રહ્યાં છીએ
સમજાય એને વંદન
જુઓ યુટ્યુબ વિડીઓ પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો
ધન્યવાદ
શૈલેષ જોષી
https://youtu.be/DvOJZhNNBLw