નમસ્કાર, હું છૂં સાંઈરામ દવે,
ભાંગ, ભભૂત અને ભસ્મ નો ત્રિવેણી સંગમ એટલે ભોળાનાથ,
અને ભગવાન ભોળાનાથે પાર્વતીજી ને 112 જેટલાં ગૂઢ રહસ્યો બતાવ્યા, એ રહસ્યોનું નામ એટલે જ વિજ્ઞાન ભૈરવ.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા સમગ્ર વિશ્વના હજારો લાખો લોકોનાં જીવનમાં ઊર્જા ભરનાર પ્રાત સ્મરણીય ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર જી રાજકોટ પધારી રહ્યાં છે.

Gujarati News by Vinod Tikmani The Art of Living Practicner : 111861406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now