નમસ્કાર, હું છૂં સાંઈરામ દવે,
ભાંગ, ભભૂત અને ભસ્મ નો ત્રિવેણી સંગમ એટલે ભોળાનાથ,
અને ભગવાન ભોળાનાથે પાર્વતીજી ને 112 જેટલાં ગૂઢ રહસ્યો બતાવ્યા, એ રહસ્યોનું નામ એટલે જ વિજ્ઞાન ભૈરવ.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા સમગ્ર વિશ્વના હજારો લાખો લોકોનાં જીવનમાં ઊર્જા ભરનાર પ્રાત સ્મરણીય ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર જી રાજકોટ પધારી રહ્યાં છે.