પ્રેમ K પ્રેમ...લગ્ન નિષ્ફળ કે સફળ રહેવાનું કારણ એકજ કે....."એ લોકો લાંબુ નથી વિચારતા" નિષ્ફળ જવાવાળા પ્રેમમાં પડતાં, કે પ્રેમલગ્ન કરતા પહેલા, ને સફળ થવાવાળા પ્રેમમાં પડ્યા, કે પ્રેમલગ્ન કર્યા બાદ.
એતો એમના જીવનમાં નાની મોટી જે મુસીબતો આવે,
એને પહોંચી વળવા માટે ભલે તેઓ સક્ષમ હોય કે ન હોય, તો પણ એ બંને,
હંમેશા તૈયાર તો રહેતા જ હોય છે."
- Shailesh Joshi