આયોજન સફળતા પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે, અને આયોજન કર્યાં પછી પણ આપણને ધાર્યું ફળ નથી મળવાનું એની, અને સફળતા ન મળે ત્યાં સુધી
નવા નવા પ્રયત્નો કરવાની તૈયારી રાખવી,
એ પણ એટલું જ અનિવાર્ય છે,
અને જો આપણે આટલું નથી કરી શકતા,
તો પછી આપણે સફળ થવાની આશા
છોડી દેવી જોઈએ.
- Shailesh Joshi