શબ્દો મારા માટે માત્ર લખાણ નથી, પરંતુ મારા મનની લાગણીઓનો અક્સ છે. આ કવિતા મારી અંદરની અનુભૂતિઓ, સંઘર્ષ અને વિચારોને વ્યક્ત કરે છે. દરેક પંક્તિમાં મારી જાત સાથેનો સંવાદ છે, જે કદાચ આપના હૃદય સુધી પહોંચશે એવી આશા છે. આપ સૌના પ્રતિભાવ અને સૂચનો મને આગળ વધવા પ્રેરણા આપશે. જો આ શબ્દોમાં આપને પોતાની લાગણીનો અંશ દેખાય, તો એ મારી સૌથી મોટી સફળતા ગણાશે. 🙏
– દિપેશ પી. બોઘરા (કવિ-લેખક)
9662727987