જીવનમાં તમે બધું વીસરી ગયા હશો પણ કોઈ દીવસ એવો ગયો છે ખરી કે તમે તમારા ઈષ્ટ દેવ કે ભગવાનને ભુલી ગયા હો?? જવાબ હું આપું ના...કારણ કે એ એકજ એવી શક્તિ છે જેના કારણે તમારું અસ્તિત્વ છે..જયારે એને ભુલશો તે દીવસે કદાચ તમે જીવંત તો હશો પણ જીવવાને લાયક નહી હો.
Raajhemant
#વીસરવું