રક્ષાબંધન એ એક ભારતીય હિન્દુ લોકોનો તહેવાર છે પણ મુસ્લમાનોના દાદા, પરદાદાઓ પણ વરસો પહેલા આમેય હિન્દુઓ જ હતા એટલે સ્વાભાવીક છે કે તેમના શરીરની નસોમાં પણ રક્ષાબંધનના દિવસનો ઉમંગ, ઉસ્સાહ હોઇ શકે આથી જ મુસલમાન લોકો પણ આ દિવસ ને એક પોતાનો જ ત્હેવાર હોય તેમ વધુ મહત્વ આપી રહ્યા છે.
એકતાનું એક પ્રતિક